સુરત મહાનગરપાલિકા દ્બારા પ૧ વર્ષથી આયોજીત સંજીવકુમાર નાટ્ય સ્પર્ધા ૦૬/૧૦/ર૦રપથી
October 04, 2025
સુરત: મહાનગરપાલિકા દ્વારા પ૧ વર્ષથી આયોજીત સંજીવકુમાર નાટ્ય સ્પર્ધામાં તા.૦૬/૧૦/ર૦રપ થી તા.૧૩/૧૦/ર૦રપ દરમ્યાન દરરોજ રાત્રે ૮.૩૦ કલાકથી(પ્રથમ અને અંતિમ નાટક રાત્રે ૮.૦૦ કલાકે શરૂ થશે) ૮(આઠ) નાટકો સરદાર પટેલ સ્મૃતિ ભવન, વરાછા, સુરતના તખ્તે રજુ થશે.
| ક્રમ | તારીખ | વાર | નાટૂય સંસ્થાનું નામ | નાટકનું નામ | સમય |
| ૧ | ૦૬/૧૦/૨૦૨૫ | સોમવાર | ડાયમંડ સીટી પ્રોડક્શન્સ | સુત્રધાર | રાત્રે ૦૮:૦૦ કલાકે |
| ર | ૦૭/૧૦/૨૦૨૫ | મંગળવાર | સંભવ ગૃપ | ચાલ જીંદગી જીવી લઈએ | રાત્રે ૦૮:૩૦ કલાકે |
| ૩ | ૦૮/૧૦/૨૦૨૫ | બુધવાર | બી. બી. બ્રધર્સ પ્રોડક્શન | અંતિમ વળાંક | રાત્રે ૦૮:૩૦ કલાકે |
| ૪ | ૦૯/૧૦/૨૦૨૫ | ગુરુવાર | શ્રી સુરતી લુહાર સમાજના ગોપાળજી મંદિર ટ્રસ્ટ | લોચા લાપસી ડોટ કોમ | રાત્રે ૦૮:૩૦ કલાકે |
| પ | ૧૦/૧૦/૨૦૨૫ | શુક્રવાર | અતરંગી એક્શપ્રેશન | મનશા | રાત્રે ૦૮:૩૦ કલાકે |
| ૬ | ૧૧/૧૦/૨૦૨૫ | શનિવાર | કલાસત્વ | ઓરેન્જ જ્યુસ | રાત્રે ૦૮:૩૦ કલાકે |
| ૭ | ૧૨/૧૦/૨૦૨૫ | રવિવાર | વંશાલી થિયેટર ગૃપ | “૧૮” કુસુમ વિલા | રાત્રે ૦૮:૩૦ કલાકે |
| ૮ | ૧૩/૧૦/૨૦૨૫ | સોમવાર | થેસ્પિયન આર્ટસ | ભંવર | રાત્રે ૦૮:૦૦ કલાકે |
ઉપરોકત નાટક નિહાળવા માટેના પ્રવેશપાસ રોજે રોજ સરદાર પટેલ સ્મૃતિ ભવન, વરાછા, સુરત ખાતેની બુકીંગ ઓફિસ ખાતેથી સવારે ૧ર.૦૦ કલાકથી વહેલા તે પહેલાના ધોરણે જે-તે દિવસના પાસ પૂર્ણ થાય ત્યાં સુધી મળી શકશે.
તાજેતર ના લેખો
- સમાજ સહયોગથી સંઘની શતાબ્દી યાત્રા સુગમ બન; ખાસ લેખ દત્તાત્રેય હોસબાલે દ્વારા
- કચ્છના સોનલબેન પશુપાલન થકી માસિક ₹1,75,000ની કમાણી કરે છે.
- બનાસકાંઠાના માનીબેને 2024-25માં ₹ 1.94 કરોડનું દૂધ વેચ્યું, આ વર્ષે ₹3 કરોડનું દૂધ વેચવાનું લક્ષ્યાંક
- માત્ર વાર્ષિક વીસ રુપિયા ભરતા બે લાખ સુધીની આર્થિક સુરક્ષા આપતો વીમોઃ આ રીતે તેનો લાભ લો
- ગાંધીજીની દાંડીકૂચ સફળ હતી કે પછી....? નગેન્દ્ર વિજયે વિડિયોમાં કર્યું છે સુંદર રહસ્યોદ્ધાટન
